એક પ્રવાહી જેનો કદ પ્રસરણાંક $\gamma$ છે,તેને એક પાત્રમાં ભરવામાં આવે છે જેનો રેખીય પ્રસરણાંક $\alpha$ છે. જો ગરમ કરવાથી પ્રવાહી બહાર છલકાય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

  • A
    $\gamma = 2\alpha$
  • B
    $\gamma < 3\alpha$
  • C
    $\gamma > 3\alpha$
  • D
    $2\gamma = 3\alpha$

Explore More

Similar Questions

ગ્લિસરીનનો કદ પ્રસરણાંક $49 \times 10^{-5} \; K^{-1}$ છે. તાપમાનમાં $30 \; ^{\circ}C$ નો વધારો થવાથી તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે?

જો પ્રવાહીને $80^{\circ}C$ સુધી ગરમ કરતા,બહાર નીકળેલું દળ બાકી રહેલા દળના $(1/100)$ ભાગનું હોય,તો પ્રવાહીના આભાસી વિસ્તરણનો ગુણાંક કેટલો હશે?

જ્યારે પ્રવાહીને પિત્તળના પાત્રમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનો આભાસી વિસ્તરણ ગુણાંક $X$ છે અને જ્યારે તેને ટીનના પાત્રમાં ગરમ કરવામાં આવે ત્યારે તે $Y$ છે. જો પિત્તળ માટે રેખીય વિસ્તરણ ગુણાંક $\alpha$ હોય, તો ટીનનો રેખીય વિસ્તરણ ગુણાંક .......... છે.

જો $\alpha_V$ અને $T$ એ આદર્શ વાયુ માટે અનુક્રમે કદ પ્રસરણાંક અને તાપમાન હોય,તો

એક ખુલ્લું પાત્ર તેલથી સંપૂર્ણ ભરેલું છે,જેનો કદ પ્રસરણાંક પાત્રના કદ પ્રસરણાંક જેટલો જ છે. તેલ અને પાત્ર બંનેને ગરમ કરતા,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo